PM મોદીએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં CJI પર થયેલા હુમલા પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું – દરેક ભારતીય ગુસ્સે છે

PM મોદીએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં CJI પર થયેલા હુમલા પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું – દરેક ભારતીય ગુસ્સે છે

Spread the love

પીએમ નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર થયેલા “હુમલા”ની સખત નિંદા કરી છે. તેમણે આ ઘટના પર ઊંડો રોષ વ્યક્ત કરીને, ન્યાયમૂર્તિ ગવઈએ પરિસ્થિતિમાં દર્શાવેલી શાંતિ અને ગરિમાની પ્રશંસા કરી હતી. તેમણે x પર લખ્યું કે, ‘આ હુમલો દરેક ભારતીયને ગુસ્સે ભરતો છે, સમાજમાં આવા કૃત્યોને સ્થાન નથી.’ તેમણે ગવઈના શાંત સ્વભાવને ન્યાય અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે ગણાવી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *