અંજીરનું પાણી આ અંગો માટે છે વરદાન, જાણો તેને પીવાની સાચી અને શ્રેષ્ઠ રીત

અંજીરનું પાણી આ અંગો માટે છે વરદાન, જાણો તેને પીવાની સાચી અને શ્રેષ્ઠ રીત

Spread the love

અંજીરનું પાણી પાચન તંત્રને મજબૂત બનાવી હદયના સ્વાસ્થ્યને સુધારે છે. તે લિવર અને કિડનીને ડિટોક્સ કરી હાડકાંને મજબૂતી આપે છે. તેના સેવન માટે 2-3 સૂકા અંજીરને રાત્રે પલાળી, સવારે ખાલી પેટે ચાવીને ખાવા અને ઉપરથી પાણી પીવું એ શ્રેષ્ઠ રીત છે. 3-4 અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણા રોગો સામે લડવાની ક્ષમતા વધે છે અને શરીર સ્વસ્થ રહે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *